રાત્રે ક્યારેય ન કરો આ કામ, ચાણક્યએ જણાવ્યું મોટું નુકસાન
આજકાલ ઘણા લોકોમાં મોડા રાત સુધી જાગવાની આદત હોય છે. જ્યારે આ આદત ખૂબ જ નુકસાનદાયક હોય છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિને કોઈ કારણ વિના અડધી રાત સુધી જાગવું જોઈએ નહીં.
આચાર્ય ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ કારણ વિના મોડી રાત સુધી જાગે છે, તે હંમેશા બીમાર રહે છે.
ચાણક્યનું માનવું છે કે રાતના સમયમાં વ્યક્તિના માત્ર આરામ માટે જ હોય છે.
મેડિકલ સાયન્સમાં પણ મોડી રાત સુધી જાગવું સારું નથી મનાતું. હકીકતમાં રાક્ષે શરીરમાં એવી રાસાયણિક ક્રિયા થાય છે જે સ્વસ્થ રહેવા ઉપયોગી છે.
આ કારણે જ રાત્રે સમય પર ઊંઘવું સારું હોય છે. સમય પર સુવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયક છે.
આચાર્ય મુજબ, રાતના સમયે જાગનારા માત્ર યોગી હોય છે, તેઓ તે તમયે ભગવાનની ભક્તિમાં લીન રહે છે.
સામાન્ય વ્યક્તિએ સમય અનુસાર વ્યવહાર કરવો જોઈએ. મોડી રાત સુધી વ્યર્થમાં જાગવું ન જોઈએ.
श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें
5 jan 2023
Credit: श्वेता तिवारी/इंस्टा
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?