no-money-4865814__480

આ 3 કારણોથી હાથમાં નથી ટકતા પૈસા, ખિસ્સું રહે છે ખાલી

logo
content_image_859815cb-a126-47e2-8378-1cdc486856ae

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલાક એવા કારણોનું વર્ણન કર્યું છે, જેના કારણે વ્યક્તિ ગરીબ બની જાય છે.

logo
Screenshot 2024-01-02 082501

આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈપણ વ્યક્તિના ગરીબ બનવા પાછળ આ બધા કારણો હોઈ શકે છે.

logo
Screenshot 2024-01-02 082305

આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ સમજ્યા વિચાર્યા વગર પૈસા ખર્ચે છે, તેને હંમેશા પૈસાની તંગી જ રહે છે.

logo
Screenshot 2024-01-02 082238

ચાણક્યના જણાવ્યા અનુસાર, પૈસાને હંમેશા સમજી-વિચારીને જ ખર્ચ કરવા જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

logo
Screenshot 2024-01-02 082823

ચાણક્યના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ પૈસાનો યોગ્ય રીતે ખર્ચ કરે છે, તેમના હાથમાં હંમેશા ધન ટકે છે.

logo
Chanakya_artistic_depiction

આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વધારે કંજૂસ હોવું પણ યોગ્ય નથી.

logo
empty-wallet

તેઓ કહે છે કે, જે વ્યક્તિ જરૂરિયાત કરતા વધારે કંજૂસ હોય છે, તેમના ખિસ્સામાં ક્યારેય પૈસા ટકતા નથી.

logo
Screenshot 2024-01-02 082631

આચાર્ય ચાણક્ય કહે છે કે, જે લોકોના ઘરમાં સાફ-સફાઈનો અભાવ હોય છે, ત્યાં ક્યારેય પૈસા ટકતા નથી.

logo
a89156e0afa362c53b519b3a9699ba40

ચાણક્યના જણાવ્યા અનુસાર, માં લક્ષ્મીજીને સાફ-સફાઈ પસંદ છે, તેથી આવા ઘરમાં તેઓ ક્યારેય વાસ કરતા નથી.

logo

150 કરોડનું ઘર જ નહીં, પરંતુ આ મોંઘી વસ્તુઓના માલિક છે રતન ટાટા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો