દિવાળી પછી ઉદય થશે આ ગ્રહ, 3 રાશિઓનો ગોલ્ડન સમય શરૂ થવાનો છે

આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર મનાવાશે. દિવાળી બાદ ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં ઉદયવાન થશે.

દિવાળી બાદ 16 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે. બુધના ગોચરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ થશે.

સિંહઃ રાશિના જાતકોને માલામાલ થઈ શકે. ધન-સંપત્તિનું સુખ મળી શકે છે. પ્રેમમાં સફળતા મળશે. નોકરીયાતોને પદ-પ્રતિષ્ઠા મળશે.

વૃશ્ચિક: આર્થિક દ્રષ્ટિએ બુધનો ઉદય સારો સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે. અંગત જીવનમાં પરેશાની દૂર થઈ શકે છે.

મીન: બુધનો ઉદય મીનના જાતકોને શુભ પરિણામ આપશે. આવકમાં વધારો થઈ શકે. કામકાજમાં સમસ્યા દૂર થઈ શકે. રોકાણ માટે સમય શુભ લાગી રહ્યો છે.

રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો