નવરાત્રીમાં થવા જઈ રહ્યું છે બુધનું રાશિ પરિવર્તન, આ રાશિઓની ચમકશે કિસ્મત
19 ઓક્ટોબરે, ગુરુવારે તુલા રાશિમાં બુધનું ગોચર થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. હકીકતમાં બુધને બુદ્ધિ, કરિયર અને બિઝનેસનો કારક ગ્રહ મનાય છે.
નવરાત્રિમાં ગ્રહનું રાશિ પરિવર્તન 3 રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
મેષ
આ ગોચર તમારા માટે શુભ સાબિત થશે. તમારા જીવનમાં સારી બાબતો થશે. તમે એવા કાર્યોમાં જોડાયેલા રહેશો જેમાં તમને ખુશી મળે.
કન્યા
આ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકો શત્રુઓ પર હાવી રહેશે. આ સમયે મોજ-મસ્તી અને બિઝનેસમાં પ્રગતિ માટે અનુકૂળ છે.
ધન
તમારી આર્થિક ઈચ્છાઓ પૂરી થશે. લગ્ન અને પ્રેમ સંબંધી સમસ્યા દૂર થશે. શારીરિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહીને ઉત્સાહ અને મનની શાંતિ બનાવી રાખો.
6 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ 'દયાબેન', પતિ-દીકરી સાથે દેખાઈ, આટલો બદલાઈ ગયો લૂક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે