નવરાત્રીમાં થવા જઈ રહ્યું છે બુધનું રાશિ પરિવર્તન, આ રાશિઓની ચમકશે કિસ્મત

19 ઓક્ટોબરે, ગુરુવારે તુલા રાશિમાં બુધનું ગોચર થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. હકીકતમાં બુધને બુદ્ધિ, કરિયર અને બિઝનેસનો કારક ગ્રહ મનાય છે.

નવરાત્રિમાં ગ્રહનું રાશિ પરિવર્તન 3 રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

મેષ આ ગોચર તમારા માટે શુભ સાબિત થશે. તમારા જીવનમાં સારી બાબતો થશે. તમે એવા કાર્યોમાં જોડાયેલા રહેશો જેમાં તમને ખુશી મળે.

કન્યા આ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકો શત્રુઓ પર હાવી રહેશે. આ સમયે મોજ-મસ્તી અને બિઝનેસમાં પ્રગતિ માટે અનુકૂળ છે.

ધન તમારી આર્થિક ઈચ્છાઓ પૂરી થશે. લગ્ન અને પ્રેમ સંબંધી સમસ્યા દૂર થશે. શારીરિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહીને ઉત્સાહ અને મનની શાંતિ બનાવી રાખો.

6 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ 'દયાબેન', પતિ-દીકરી સાથે દેખાઈ, આટલો બદલાઈ ગયો લૂક 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો