By Niket Sanghani
આપણું ગુજરાત
બે વર્ષના વિરામ બાદ અંબાજીમાં આજથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો
કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ વર્ષે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે
Arrow
બે વર્ષના વિરામ બાદ આ વર્ષે આજથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ માનવ મહેરામણ ઉમટશે.
Arrow
આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે, મેળા દરમિયાન સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે
Arrow
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આ છ દિવસમાં લગભગ 30 લાખ પ્રવાસીઓ પગપાળા મા અંબાના દર્શન કરવા આવે છે.
Arrow
આ વર્ષે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ મેળાનો પ્રારંભ કરાવશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ