vlcsnap-2023-12-20-10h40m28s699

સોમનાથમાં શ્રી રામ માટે બનાવેલી સોના-ચાંદીની ચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત

logo
vlcsnap-2023-12-20-10h42m03s566

સોમનાથ ટ્રસ્ટ વતી ભગવાન રામની ચરણ પાદુકાને મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા કરી વધાવવામાં આવી હતી.

logo
vlcsnap-2023-12-20-10h41m30s317

અયોધ્યામાં રામ લલા માટે બનાવેલી ચરણ પાદુકા દેવાધિ દેવ મહાદેવ સોમનાથ દાદાના દરબારમાં પહોંચી હતી.

logo
vlcsnap-2023-12-20-10h41m19s833

સોનાથી મઢેલી અને 7 કિલો ચાંદીથી બનેલી ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે.

logo
vlcsnap-2023-12-20-10h41m41s681

આ ચરણ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બંધાવી હતી.

logo
vlcsnap-2023-12-20-10h41m51s735

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પા વર્ષા અને ફુલહાર સાથે પધારેલ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.

logo
vlcsnap-2023-12-20-10h40m20s529

ભગવાન શ્રી રામ માટે બનાવેલી આ પાદુકા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની સામે મૂકીને વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી.

logo
vlcsnap-2023-12-20-10h40m57s060

શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી હતી.

logo

IPL 2024: આ હશે તમામ 10 ટીમોના નવા કેપ્ટન

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો