કિસ્મતવાળા લોકોને હોય છે આવી હથેળી, હંમેશા પૈસાથી ભરેલું રહે છે ખિસ્સું
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિની હથેળી પર સૂર્ય પર્વત અને ગુરુ પર્વત ઊંચો હોય તો આ શુભ સંકેત હોય છે.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, એવામાં વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી. આર્થિક પરેશાનીઓ નથી આવતી.
આવા વ્યક્તિનું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહે છે. આવકના સ્ત્રોત બન્યા રહે છે.
હસ્તરેખા શાસ્ત્ર મુજબ આવી હથેળીવાળા લોકો કરિયર બનાવવા માટે હંમેશા ઉત્સુક રહે છે.
જે વ્યક્તિની હથેળી આવી હોય છે, તેનું સમાજમાં ખૂબ સન્માન થાય છે.
આવા લોકો જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે અને દરેક કાર્યમાં સફળ થાય છે.
પરંતુ જો મણિબંધથી નીકળતી રેખા સીધી કે સ્પષ્ટ ન હોય અને શનિ પર્વત સુધી પહોંચતી ન હોય તો આ પણ સારો સંકેત છે.
આવા લોકો ભાગ્યશાળી હોય છે. તેમનું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહે છે.
કેટલું ભણેલી છે 'અંબાણીની વહુ' રાધિકા?
Related Stories
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય