ખરાબ સમય આવતા પહેલા દેખાય છે આ 3 સંકેત, ઘરમાંથી જતી રહે છે ખુશીઓ
આચાર્ય ચાણક્ય અનુસાર, પરેશાનીઓ આવતા પહેલા કેટલાક સંકેતો દેખાવાના શરૂ થઈ જાય છે.
ચાણક્ય મુજબ, ઘરમાં લાગેલો તુલસીનો છોડ સુકાવો શુભ નથી માનવામાં આવતું.
આચાર્ય ચાણક્ય મુજબ, જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે, તે ઘરમાં ક્યારેય પરેશાનીઓ નથી આવતી.
ઘરમાં તુલસીનું સુકાવું કોઈ મોટી આર્થિક નુકસાનીનો ઈશારો હોઈ શકે છે. આર્થિક સંકટ આવવા લાગે છે.
ઘરમાં અચાનક કંકાશ વધવો અને પરિવારમાં પ્રેમ ખતમ થાય તો સયજો કે આ ખરાબ સમય આવવાનો સંકેત હોઈ શકે.
ઘરમાં અચાનક કંકાશ વધવો આવનારી આર્થિક તંગીનું કારણ હોઈ શકે છે. પરેશાનીઓ તમને ઘેરી શકે છે.
જે ઘરમાં મોટા વડીલોનો આદર-સત્કાર ન થાય ત્યાં ક્યારેય ખુશીઓ નથી રહેતી.
જો કોઈ ઘરમાં સતત આવું થઈ રહ્યું હોય તો સમજી લો કે જલ્દી જ ખરાબ સમય આવવાનો છે.
ચાણક્ય અનુસાર ઘરમાં કાચનું તૂટવું પણ અશુભ મનાય છે. આવું થવું ધનની હાનિનો સંકેત હોઈ શકે છે.
વિદેશી સુંદરીનો ભારતીય સાડીમાં 'મિસ વર્લ્ડ 2024'માં જલવો, લોકો દિલ હાર્યા
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે