કેન્દ્રિય ગૃહમંત્રી વતનની મુલાકાતે, માણસામાં ઉતારી બહુચર માની આરતી
પહેલા નોરતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વતન માણસામાં પરિવાર સાથે પહોંચ્યા હતા.
અહીં તેમણે પરિવાર સાથે બહુચર માતાજીની આરતી ઉતારીને પૂજા-અર્ચના કરી હતી.
અમિત શાહ, તેમના પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ તથા બંને પૌત્રીઓએ પણ માતાજીની પૂજા કરી હતી.
મંદિરના પૂજારી જગદીશ પાઠક, દ્વારા અમિત શાહના પરિવારને ગણપતિ પૂજા, પુણ્યા વાચન અને માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.
ખાસ છે કે ગૃહમંત્રી દરવર્ષે પહેલા નોરતે માસણા આવે છે, આ વર્ષેપણ તેમને પરંપરા જાળવી રાખી હતી.
'હું ડરી ગઈ...', ભારતથી તગેડી મૂકાયેલી PAK એન્કરે દુબઈ પહોંચીને શું કહ્યું?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય