By Yogesh Gajjar
Category
ખરાબ રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ ખાડામાં બેસી રામધૂન બોલાવી
અરવલ્લીના બાદરપુરા ગામે રસ્તાને લઈને આંદોલન
Arrow
છેલ્લા 40 વર્ષથી બાદરપુરા - રામપુરા કંપા - કાનજીપુરાના ખરાબ રોડથી લોકો પરેશાન
Arrow
ગ્રામજનોએ ખાડામાં ભરાયેલા પાણીમાં બેસી રામધૂન કરી
Arrow
મહિલાઓ સહિત ગામના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા
Arrow
ગ્રામજનોએ અનેક વખત આ રસ્તા માટે તંત્રમાં રજૂઆત કરી છે
Arrow
3 કિલોમીટરનો રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા