By Yogesh Gajjar
Category
ખરાબ રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ ખાડામાં બેસી રામધૂન બોલાવી
અરવલ્લીના બાદરપુરા ગામે રસ્તાને લઈને આંદોલન
Arrow
છેલ્લા 40 વર્ષથી બાદરપુરા - રામપુરા કંપા - કાનજીપુરાના ખરાબ રોડથી લોકો પરેશાન
Arrow
ગ્રામજનોએ ખાડામાં ભરાયેલા પાણીમાં બેસી રામધૂન કરી
Arrow
મહિલાઓ સહિત ગામના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા
Arrow
ગ્રામજનોએ અનેક વખત આ રસ્તા માટે તંત્રમાં રજૂઆત કરી છે
Arrow
3 કિલોમીટરનો રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો