By Yogesh Gajjar
Category
ખરાબ રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ ખાડામાં બેસી રામધૂન બોલાવી
અરવલ્લીના બાદરપુરા ગામે રસ્તાને લઈને આંદોલન
Arrow
છેલ્લા 40 વર્ષથી બાદરપુરા - રામપુરા કંપા - કાનજીપુરાના ખરાબ રોડથી લોકો પરેશાન
Arrow
ગ્રામજનોએ ખાડામાં ભરાયેલા પાણીમાં બેસી રામધૂન કરી
Arrow
મહિલાઓ સહિત ગામના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા
Arrow
ગ્રામજનોએ અનેક વખત આ રસ્તા માટે તંત્રમાં રજૂઆત કરી છે
Arrow
3 કિલોમીટરનો રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો