IMG-20221220-WA0027

By Niket Sanghani

આપણું ગુજરાત 

શાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન જેની છાલ પર લખાતું તેવું ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં છે આરક્ષિત  

logo
IMG-20221220-WA0028

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી  છે.

logo
Arrow
IMG-20221220-WA0029

આ ભોજપત્રી વૃક્ષનો રોપો ૧૯૫૨માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ પી. એસ. ટુર દ્વારા વાવવામાં આવ્યો હતો.

logo
Arrow
IMG-20221220-WA0030

ગુજરાતમાં આ એકમાત્ર ભોજપત્રી વૃક્ષ છે જેની અત્યારે ઉંમર લગભગ 65 વર્ષ છે અને તે કુલ સરેરાશ 1000  વર્ષનું આયુષ્ય ધરાવે છે.

logo
Arrow

આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે જેમાં અસંખ્ય પડ આવેલા છે. આ છાલનો ઉપયોગ પહેલાના જમાનામાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે ગ્રંથો લખવા માટે થતો હતો.

logo
Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો