દેવાયત ખવડના હાઇકોર્ટે કર્યા જામીન મંજૂર , જાણો શું રાખી શરત
Arrow
72 દિવસ બાદ દેવાયત ખવડ આવશે જેલમાંથી બહાર, પરંતુ 6 મહિના સુધીરાજકોટમાં નહીં મૂકી શકે પગ
Arrow
લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારામારી કેસ મામલે 72 દિવસથી જેલમાં હતા .
Arrow
મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ જેલમાં હતા બંધ
Arrow
શિવરાત્રી સહિતના દેવાયત ખવડના પ્રોગ્રામો રદ્દ થાય બાદ હવે દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે.
Arrow
મારામારીના ગુનામાં દસ દિવસ દેવાયત ખવડ ફરાર હતો, હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા