દેવાયત ખવડના હાઇકોર્ટે કર્યા જામીન મંજૂર , જાણો શું રાખી શરત
Arrow
72 દિવસ બાદ દેવાયત ખવડ આવશે જેલમાંથી બહાર, પરંતુ 6 મહિના સુધીરાજકોટમાં નહીં મૂકી શકે પગ
Arrow
લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારામારી કેસ મામલે 72 દિવસથી જેલમાં હતા .
Arrow
મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ જેલમાં હતા બંધ
Arrow
શિવરાત્રી સહિતના દેવાયત ખવડના પ્રોગ્રામો રદ્દ થાય બાદ હવે દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે.
Arrow
મારામારીના ગુનામાં દસ દિવસ દેવાયત ખવડ ફરાર હતો, હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા