By Niket Sanghani
આપણું ગુજરાત
ભ્રષ્ટાચારનો પુલ! 13 કરોડના ખર્ચે બનેલો બ્રિજ વર્ષમાં જ તૂટ્યો, તંત્રના પાપે 10 ગામ સંપર્ક વિહોણા
172 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. જે 2 વર્ષમાં 2 વાર તૂટયો
Arrow
રામગઢ થી રાજપીપળા આવતા જતા 400 થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે.
Arrow
કરોડોના ખર્ચે બનેલ આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે.
Arrow
Arrow
ભર ચોમાસે જ આઠ થી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા જવું પડે છે
રાજપીપળા રામગઢનો પુલ જનતા માટે શોભાના ગાંઠીયા સમાન અને શ્રાપ રૂપ પુરવાર થયો છે.
Arrow
Image courtesy:
Image courtesy:
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું