Screenshot 2024-01-19 171612

Ram Mandir પર ચુકાદો આપનાર 5 જજ બનશે પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી

logo
Screenshot 2024-01-19 171748

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.

logo
Screenshot 2024-01-19 171704

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી આ કેસમાં ચુકાદો સંભળાવનારા પાંચ ન્યાયાધીશો પણ બનશે.

logo
1705661378_judge

ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના પાંચેય ન્યાયાધીશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 4 નિવૃત્ત થઈ ચૂક્યા છે. ડી.વાય.ચંદ્રચુડ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે.

logo
1111_1685726687

રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

logo
Justice Bobde takes oath as next CJI

શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 18 નવેમ્બર 2019ના રોજ દેશના 47મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

logo
Dhananjaya_Chandrachud_updated_picture_(cropped)

ધનંજય યશવંત ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 9 નવેમ્બર 2022ના રોજ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

logo
ashokbhusan

અશોક ભૂષણ દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે.

logo
FovWdS4aMAEGS8s

સૈયદ અબ્દુલ નજીર દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે અને વર્તમાનમાં આંધ્ર પ્રદેશના 24મા રાજ્યપાલ તરીકે સેવા આપે છે.

logo

કોણ છે પ્રેમાનંદ મહારાજના ગુરુ? જેમના ચરણ સ્પર્શ કરીને લે છે આશીર્વાદ, કરે છે સેવા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો