વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું
Arrow
આ પ્રસંગે પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ
્રદ્ધાંજલિ આપી.
Arrow
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આદી મહોત્સવ' વિકાસ અને વારસાના વિચા
રને વધુ જીવંત બનાવી રહ્યો છે.
Arrow
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજ અને પરિવાર સાથે ઘણા અઠવાડિયા વિતાવ્યા છે.
Arrow
આજે ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ જોઈતો હોય તો આપણા આદિવાસીઓની જીવન પરંપરા જુઓ.
Arrow
આદિવાસી જીવનશૈલીએ મને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો