7d03550a-5927-4760-8ed1-4b324f98e82a
14f7952f-71de-46f7-9ba9-37c2093c510d

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું

logo
Arrow
7d03550a-5927-4760-8ed1-4b324f98e82a

આ પ્રસંગે પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી.

logo
Arrow
77a0aafe-46c5-410c-83ae-64fb6a1895e2 (1)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આદી મહોત્સવ' વિકાસ અને વારસાના વિચારને વધુ જીવંત બનાવી રહ્યો છે.

logo
Arrow
e4e1614a-45cb-4242-b343-26e0f850bea9

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજ અને પરિવાર સાથે ઘણા અઠવાડિયા વિતાવ્યા છે.

logo
Arrow
137eb4f1-6bf1-465e-8d8e-f3a7f252fff2

આજે ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ જોઈતો હોય તો આપણા આદિવાસીઓની જીવન પરંપરા જુઓ.

logo
Arrow
5e7f327e-c56e-4f1b-bc09-f4af44bde3f2

આદિવાસી જીવનશૈલીએ મને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

logo
Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો