By Yogesh Gajjar
સારંગપુરમાં કષ્ટભંજનદેવના ભોજનાલયનું બાંધકામ શરૂ
દાદાના દર્શને આવનાર ભક્તોને પ્રસાદી મળે તે માટે ભોજનાલય બનશે.
Arrow
અંદાજે રૂપિયા 40 કરોડના ખર્ચે તૈયાર થશે ભોજનાલય
Arrow
એક સાથે 4 હજારથી વધારે ભક્તો પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થા હશે.
Arrow
ભોજનાલય બનાવવા 160થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા