By Niket Sanghani
ગુજરાત
જૂનાગઢ અને ગીરસોમનાથના પાટીદારોનો હુંકાર,
અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લઈશું
જૂનાગઢ અને ગીર સોમનાથના પાટીદાર સમજના આગેવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું
Arrow
આવનારી ચૂંટણીને લઈ ટિકિક ફાળવણી અંગે હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા
Arrow
સિદસરના જેરામ ભાઈ વાંસજળિયા એ કહ્યું કે, સમાજને એકઠો કરીએ છીએ, સમાજના પ્રશ્નો હલ કરવા આ સંમેલન બોલાવવમાં આવ્યું છે
Arrow
પાટીદારોને વસ્તીના આધારે ટિકિટ ફાળવવા સંમેલનમાં કર્યો હુંકાર
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો