By Parth Vyas
સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ
CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ પદયાત્રામાં
જોડાયા
Arrow
આ પદયાત્રા પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી આયોજિત થઈ
Arrow
દરેક લોકોનાં હાથમાં રાષ્ટ્રધ્વજ હોવાથી દેશભક્તિ સભર માહોલનું નિર્માણ થયું
Arrow
સુરતીઓ જેટલા ખાનપાનના શોખીન છે એટલા જ દેશપ્રેમી પણ છેઃ મુખ્યમંત્રી
Arrow
આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે ડાયવર્ઝન અપાયું હતું
Arrow
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો