tr 1

ઈમરજન્સીમાં શું ટિકિટ વગર ટ્રેનમાં બેસીને મુસાફરી કરી શકાય? જાણો રેલવેના નિયમ

logo
tr 2

જો તમારે અચાનક ક્યાંય જવાનું થાય અને તત્કાલ ટિકિટનું પણ ઓપ્શન ન હોય તો શું ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય?

logo
tr 3

ઈમરજન્સીમાં તમારે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવાનું થાય તો રેલવેના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

logo
tr 4

આમ તો રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરવી ગુનો છે, પરંતુ તમે ખરેખર કોઈ જરૂરી કામથી ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરો તો જેલ નહીં થાય.

logo
tr 5

આવી સ્થિતિમાં તમે પ્લેટફોર્મ કે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકો છે, આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવાની છે અને TTEને મળવાનું છે.

logo
tr 6

પછી તમારે TTEને જણાવાનું રહેશે કે ક્યાં સુધી મુસાફરી કરવાના છો, પછી TTE તમને ટિકિટ બનાવી આપશે.

logo

રોટલી પર ઘી લગાવીને કેમ ખવાય છે? ડોક્ટરે જણાવ્યું વૈજ્ઞાનિક કારણ 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો