શકિતપીઠ અંબાજીમાં તિરંગા યાત્રા યોજાઇ
તિરંગા યાત્રા 51 શકિતપીઠ સર્કલથી શરૂ થઈને અંબાજીનાં માર્ગો પર ફરી હતી
Arrow
મોટી સંખ્યામાં વિવિઘ શાળાના બાળકો આ યાત્રામાં જોડાયા હતા
Arrow
પહાડી વિસ્તારમાં રહેતાં બાળકો પણ ઉત્સાહભેર તિરંગો ફરકાવતા નજરે પડ્યા
Arrow
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા