By Yogesh Gajjar
બનાસકાંઠામાં ગૌમાતા માટે 2111 દીવડાઓની આરતી ઉતારાઈ
ડીસાની પિંક સિટીમાં નવરાત્રિના અંતિમ દિવસે 2111 દિવડાઓની મહાઆરતી યોજાઈ
Arrow
આ મહાઆરતીનો મુખ્ય ઉદ્દેશ લંપી રોગથી પીડાતા ગૌમાતા પણ રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવાનો હતો
Arrow
ખેલૈયાઓએ સમગ્ર વિશ્વ કલ્યાણ માટે આરતીમાં જગત જનની જગદંબાને પ્રાર્થના કરી હતી.
Arrow
ડીસામાં આ વર્ષે રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી થઈ હતી.
Arrow
નવરાત્રિના અંતિમ દિવસે 2111 દીવાની મહાઆરતીથી સોસાયટી ઝગમગી ઉઠી હતી.
Arrow
ખેલૈયાઓ આ મહાઆરતીની પ્રજ્વલિત રોશનીમાં મા દુર્ગાને નત મસ્તક બન્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા