By Parth Vyas
યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ આવ્યા હતા
વડોદરા થી હેલિકોપ્ટર મારફતે શ્રી શ્રી રવિશંકર મહારાજ પાવાગઢ પહોંચ્યા હતા
Arrow
શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા માટે ભક્તો ફુલોની હારમાળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા
Arrow
શ્રી રવિશંકર 2016મા પદ્મવિભૂષણ મેળવનાર આધ્યાત્મિક ગુરુ છે
Arrow
તામિલનાડુમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકર મહારાજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો