By Parth Vyas
યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ આવ્યા હતા
વડોદરા થી હેલિકોપ્ટર મારફતે શ્રી શ્રી રવિશંકર મહારાજ પાવાગઢ પહોંચ્યા હતા
Arrow
શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા માટે ભક્તો ફુલોની હારમાળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા
Arrow
શ્રી રવિશંકર 2016મા પદ્મવિભૂષણ મેળવનાર આધ્યાત્મિક ગુરુ છે
Arrow
તામિલનાડુમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકર મહારાજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો