By Parth Vyas
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું.
ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં ₹46,000 કરોડની બચત થઈ છે
Arrow
આ પ્રોજેક્ટ રૂ.350 કરોડના ખર્ચે તૈયાર થયો છે. જે પ્રતિદિન 2.50 લાખ લિટરની ક્ષમતા ધરાવે છે.
Arrow
કૃભકોના આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક 36,000 મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર મળશે
Arrow
આ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે પણ લાભદાયી થશે.
Arrow
PM મોદીના વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રિત કરવાના લક્ષ્યાંક સામે હાલમાં 10% લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા