By Parth Vyas
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરતના હજીરા સ્થિત કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું.
ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં ₹46,000 કરોડની બચત થઈ છે
Arrow
આ પ્રોજેક્ટ રૂ.350 કરોડના ખર્ચે તૈયાર થયો છે. જે પ્રતિદિન 2.50 લાખ લિટરની ક્ષમતા ધરાવે છે.
Arrow
કૃભકોના આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક 36,000 મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર મળશે
Arrow
આ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે પણ લાભદાયી થશે.
Arrow
PM મોદીના વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રિત કરવાના લક્ષ્યાંક સામે હાલમાં 10% લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું