19bhagvad-gita1

જન્માષ્ટમી પર કૃષ્ણ પાસેથી શીખો જીંદગી જીવવાના ગુણ, દરેક પગલે મળશે સફળતા

logo
c583de229e5c7ab2fef9545c412d683d--hare-krishna-bhagavad-gita

આજે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણ પ્રેમના પ્રતિક, ગુરુ અને પ્રબંધકના રૂપમાં જાણીતા છે.

logo
lord_krishna_and_cow-normal-e1493921833867

શ્રીકૃષ્ણએ જિંદગી જીવવાના ઘણા ગુણ જણાવ્યા છે, જેનું અનુસરણ કરીને વ્યક્તિ જીવને સાર્થક અને સફળ બનાવી શકે છે.

logo
Radha_Krishna_10 (1)

કર્મ જ પૂજા છે યુદ્ધના મેદાનમાં અર્જુને જ્યારે પોતાની સામે સંબંધીઓ ઊભેલા જોઈને લડવાનો ઈનકાર કર્યો તો કૃષ્ણએ તેમને કર્મ કરવાનો ઉપદેશ આપ્યો.

logo
70787667

બધું ભગવાન કરે છે કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મ જ પૂજા છે. પોતાનું કર્મ પૂરા મનથી કરવું જોઈએ, અને એવું વિચારવું જોઈએ કે આ બધું પરમાત્માને સમર્પિત છે.

logo
HD-wallpaper-shree-krishna-devote-devotion-god-lord-spiritual.jpg

સમય બળવાન છે જ્યારે કંઈ સમજાય નહીં ત્યારે બધું પરમાત્મા પર છોડી દો. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય એક દિવસ ખતમ થઈ જશે.

logo
Screen-Shot-2020-12-01-at-10.16.18-AM

વર્તમાનમાં જીવવાનું શીખો કૃષ્ણ આપણને વર્તમાનમાં જીવવાનું શીખવે છે, તેઓ ભવિષ્ય પ્રત્યે સચેત હતા, છતાં તેની ચિંતા કર્યા વિના વર્તમાનમાં જીવવાનું પસંદ કર્યું.

logo
main-qimg-aeacb17a9061e9ceb64e29e9b206e07b-lq

ક્રોધ સૌથી મોટો શત્રૂ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ક્રોધ તમામ મુશ્કેલીનું મૂળ કારણ છે. આ બુદ્ધિ અને વિવેકનો નાશ કરે છે અને આ સંસારિક બંધનનું કારણ છે.

logo
18133b5339239875d061e93b4f81fe5c

કોઈ કામ નાનું નથી કૃષ્ણ એકલા કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી શકતા હતા, પરંતુ તેઓ અર્જુનના સારથી બન્યા. તેમણે કહ્યું-કોઈ કામ નાનું કે મોટું નથી હોતું.

logo

KBC 15: દાદા છોલે-ભટૂરે વેચે છે, પૌત્ર બન્યો કરોડપતિ, સંઘર્ષ સાંભળી અમિતાભ પણ દંગ

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો