ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ
કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા બાદ યુધિષ્ઠિર જ્યારે હસ્તીનાપુરના રાજા બન્યા તો તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો નિર્ણય લીધો હતો.
આ યજ્ઞને લઈને યુધિષ્ઠિરે કહ્યું હતું, જેવો યજ્ઞ મેં કર્યો છે, તેવો ના હવે થશે કે ના કોઈ ક્યારેય કરી શકશે.
આ બાદ એક નોળિયાએ યુધિષ્ઠિરનું અભિમાન તોડ્યું હતું અને પોતાની ભૂલ સમાજાતા તેમણે બધાની માંગી હતી.
તેમણે નોળિયાને પૂછ્યું- તમે મને જણાવો મનુષ્યએ જવાનીમાં કયા એવા 4 કામ કરી લેવા જોઈએ, જેનું ફળ ઘડપણમાં મળે.
નોળિયાએ યુધિષ્ઠિરને કહ્યું- જ્યારે વ્યક્તિને પૈસા અને પદ મળે છે ત્યારે તે પોતાને કર્તા માનવા લાગે છે, જેનું નુકસાન આગળ જતા તેને થાય છે.
આ ઉપરાંત મનુષ્યએ જવાનીમાં પૈસા ભેગા કરવાનું શરૂ કરી દેવું જોઈએ અને દરેક પ્રકારના જીવ પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ.
નોળિયાએ આગળ કહ્યું- મનુષ્યએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, કારણ કે તેમનાથી જ ઘડપણમાં તે મા-બાપનું ધ્યાન રાખે છે.
જે મનુષ્ય પોતાની જવાનીના દિવસો આરામ અને આળસમાં પસાર કરે છે, તેમનું ઘડપણ એટલું જ કષ્ટદાયી હોય છે.
કાળી-ચૌદશે સાળંગપુરના કષ્ટભંજન દાદાને હીરા-ચાંદીના વાઘાનો શણગાર, અન્નકૂટ ધરાવાયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
લિપસ્ટિક લગાવતા હોય તો ચેતી જજો! કેન્સર સહિત આ બીમારીનું જોખમ
હોટલમાં 'ચેકઆઉટ'નો સમય સવારના 11.00 વાગ્યાનો જ કેમ હોય છે?
ઘર માટે કેવી રીતે ખરીદશો પરફેક્ટ AC, 1 Ton કે 1.5 Ton કયું બેસ્ટ રહેશે?
AC ચાલુ કર્યા બાદ પણ ઓછું લાઈટ બીલ આવશે, આ વાતોનું ધ્યાન રાખો