ખાતા પહેલા કેમ પલાળવી જોઈએ ખજૂર? કારણ જાણીને દંગ રહી જશો
ખજૂરમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. તેમાં આયર્ન, મિનરલ, કેલ્શિયમ, અમીનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ હોય છે.
એક ખજૂરમાં 23 કેલરી હોય છે, સાથે તે સેલ ડેમેજ, કેન્સર અને હૃદયની સમસ્યાઓથી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે.
કહેવાય છે કે ખજૂરને ખાતા પહેલા પલાળીને ખાઓ. આમ કરવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે.
શિયાળામાં ખજૂરને પલાળીને ખાવાનું ફાયદાકારક છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
ખજૂરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લૂકોઝ, ફ્રેક્ટોઝ અને સુક્રોઝ હોય છે. આથી તરત જ શક્તિ માટે તેનું સેવન ખૂબ ફાયદાકારક છે.
ટ્રેનમાં ટિકિટ ચેકિંગના શું છે નિયમ? જાણતા હશો તો TTE હેરાન નહીં કરી શકે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો