rthhjhjj

બાબા બાગેશ્વર લગ્નનું પ્રપોઝલ રિજેક્ટ કરશે તો શું કરશે શિવરંજની?

logo
98648642

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારી MBBS સ્ટુડન્ટ શિવરંજની UP પહોંચી ગઈ છે.

logo
jyujjkkk

બાગેશ્વર ધામથી માત્ર 78 કિમી દૂર છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છે.

logo
cropped-htjyujyujuy

શિવરંજનીએ પોતાની મનોકામના પૂરી કરવા હાથમાં કળશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી હતી.

logo
grhytthy

તેણે કહ્યું, મેં ક્યારેય નથી કહ્યું કે હું તેમની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છું.

logo
98511108

શિવરંજનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી તમારા લગ્નના પ્રસ્તાવને ફગાવી દેશે તો?

logo
5

તેણે આગળ કહ્યું, તે મારા પ્રાણનાથ છે અને હંમેશા રહેશે. તે મારા ભગવાન છે આથી હું તેમને પ્રાણનાથ કહું છું.

logo
rivaba 12