બાબા બાગેશ્વર લગ્નનું પ્રપોઝલ રિજેક્ટ કરશે તો શું કરશે શિવરંજની?
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનારી MBBS સ્ટુડન્ટ શિવરંજની UP પહોંચી ગઈ છે.
બાગેશ્વર ધામથી માત્ર 78 કિમી દૂર છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છે.
શિવરંજનીએ પોતાની મનોકામના પૂરી કરવા હાથમાં કળશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી હતી.
તેણે કહ્યું, મેં ક્યારેય નથી કહ્યું કે હું તેમની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છું.
શિવરંજનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી તમારા લગ્નના પ્રસ્તાવને ફગાવી દેશે તો?
તેણે આગળ કહ્યું, તે મારા પ્રાણનાથ છે અને હંમેશા રહેશે. તે મારા ભગવાન છે આથી હું તેમને પ્રાણનાથ કહું છું.
NEXT:
બિપોરજોય ચક્રવાત વચ્ચે રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા લોકોની મદદ માટે ઉતાર્યા મેદાનમાં, જુઓ તસવીરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!