New Project - 2023-07-10T140736.574

'બાગેશ્વર બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસ દરમિયાન શું ખાય છે?

logo
Arrow
New Project - 2023-07-10T140736.574

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારને કારણે દેશ ભરમાં પ્રખ્યાત છે.

logo
Arrow
New Project - 2023-07-10T140810.716

27 વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રી  ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં પહોંચ્યા છે. જ્યાં તેમની 10 થી 16 જુલાઇ કથા યોજાશે.

logo
Arrow
New Project - 2023-07-10T140810.716

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લખો લોકો આવે છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસ ભર ખૂબ જ વ્યસ્ત રહે છે.

logo
Arrow
New Project - 2023-07-10T140842.409

કથા, દરબાર અને સાધન બાદ વ્યસ્તતા વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રી શું ખાય છે. તે લોકો જાણવા માંગે છે.

logo
Arrow
New Project - 2023-07-10T140916.095

એક ઇન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છે કે તે દિવસ ભર શું ખાય છે.

logo
Arrow
New Project - 2023-07-10T140842.409

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પહેલા તે દિવસ દરમિયાન ફક્ત રોટલી ખાતા હતા પરંતું હવે આવું નથી કરતાં.

logo
Arrow
New Project - 2023-07-10T140953.228

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તે હવે દિવસમાં એક વાર રોટલી ખાય છે. બાકી તે ફળો ખાય છે. સવારે ફળ કહે છે અને રાત્રે તે રોટલી અથવા ભાત ખાય છે.  

logo
Arrow
New Project - 2023-07-10T140953.228

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે જેમની આહારમાં શુદ્ધિ હોય છે તેમની વ્યવહારમાં પણ શુદ્ધિ હોય છે.

logo
Arrow
New Project - 2023-07-10T141023.713

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મને ચા પીવી ખૂબ જ પસંદ છે. ક્યારેક હું એક દિવસમાં 30 થી 40 વખત ચા પીતો હતો. પરંતું હવે તે ઓછી કરી દીધી છે.

logo
Arrow
Snapinsta.app_358035902_18363004363067603_7788472141077704896_n_1024