પહેલા પતિ સાથે ખટપટ, 41 વર્ષે બીજા લગ્ન કરશે રજનીકાંતની દીકરી? સામે આવી હકીકત
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાની પર્સનલ લાઈફ ચર્ચામાં છે. રિપોર્ટ્સ છે કે તે બીજા લગ્ન કરવાની છે.
તેના અને ઘનુષના લગ્નમાં ખટપટની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને બંનેના ડિવોર્સ અને પછી પેચઅપની ખબર આવી હતી.
ધનુષ અને ઐશ્વર્યા સાથે છે કે નહીં તેની જાણકારી નથી, પરંતુ બંને હજુ સુધી ઓફિશિયલી ડિવોર્સ નથી લીધા.
તાજેતરમાં ઐશ્વર્યા ચેન્નઈમાં એક હીરો સાથે દેખાતા તેના બીજા લગ્નની અફવાઓ શરૂ થઈ હતી.
સૂત્રો મુજબ, આ લગ્નની વાત ખોટી છે અને ઐશ્વર્યા બીજી વખત લગ્ન નથી કરી રહી.
NEXT:
બાબા બાગેશ્વરના આર્શિવાદ પૂર્વ MLA બાબુભાઈ દેસાઈને ફળ્યા, આજે રાજ્યસભા માટે ભરશે ઉમેદવારી ફોર્મ
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!