ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કહેનાર અને બાબા પાસે પગપાળા જનાર શિવરંજનીની તબિયત બગડી
Arrow
છતરપુર જિલ્લા હોસ્પિટલમાં શિવરંજનીને સારવાર માટે લાવવામાં આવી હતી.
Arrow
ડોક્ટરોએ જણાવ્યું કે નબળાઈના કારણે શિવરંજનીની તબિયત બગડી હતી.
Arrow
મેડિકલ ટ્રીટમેન્ટ લીધા બાદ શિવરંજની તેના સંબંધીના ઘરે ગઈ, ડોક્ટરોએ તેને આરામ કરવાનું કહ્યું છે.
Arrow
પોતાની ઈચ્છા પૂરી કરવા માટે શિવરંજનીએ હાથમાં કલશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી છે. તે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે.
Arrow
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને શિવરંજની પ્રાણનાથ કહે છે.
Arrow
શિવરંજનીએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી 16, 17 અને 18 જૂને દિવ્ય યોજવાના છે, હું ત્યાં દર્શન કરવા જઈ રહી છું
Arrow
શિવરંજનીએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હાથમાં કળશ લઈને ગંગોત્રીથી પદયાત્રા શરૂ કરી હતી
Arrow
જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે
Arrow
Next
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ