સાળંગપુર ભક્તિના રંગે રંગાયું, રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો ઉમટ્યા
સાળંગપુર મંદિરમાં હોળી પર રંગોત્સવનું આયોજન કરાયું હતું.
હોળીના તહેવારની ભક્તો-સંતોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.
મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.
મંદિર પરિસરમાં 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ