સાળંગપુર ભક્તિના રંગે રંગાયું, રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો ઉમટ્યા
સાળંગપુર મંદિરમાં હોળી પર રંગોત્સવનું આયોજન કરાયું હતું.
હોળીના તહેવારની ભક્તો-સંતોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.
મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.
મંદિર પરિસરમાં 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!