સાળંગપુર ભક્તિના રંગે રંગાયું, રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો ઉમટ્યા
સાળંગપુર મંદિરમાં હોળી પર રંગોત્સવનું આયોજન કરાયું હતું.
હોળીના તહેવારની ભક્તો-સંતોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.
મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.
મંદિર પરિસરમાં 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
'હું નથી ઈચ્છતી કે મારી દીકરી પ્રેમમાં પડે', Raveena Tandon એ શા માટે આવું કહ્યું
લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે આ 5 એક્ટ્રેસ, જાણો કારણ
એક્ટ્રેસ પર ભૂતે કર્યો હુમલો! ભર ઊંઘમાં હતીને તકિયાથી મારું મોઢું દબાવી દીધું
જ્યારે ઈન્ટીમેટ સીનમાં એક્ટર-એક્ટ્રેસે હદ વટાવી, ડાયરેક્ટરે કહેવું પડ્યું- બસ કરો