'હું ડરી ગઈ...', ભારતથી તગેડી મૂકાયેલી PAK એન્કરે દેશ પહોંચીને શું કહ્યું?
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે બ્લોકબસ્ટર મેચ રમાવા જઈ રહી છે.
આ મેચમાં પાકિસ્તાની એન્કર જૈનબ અબ્બાસ ખૂબ ચર્ચામાં છે. જૈનબને ઉતાવળમાં ભારત છોડીને દુબઈ જવું પડ્યું હતું.
જૈનબ વિરુદ્ધ ભારતીય વકીલ વિનીત જિંદલે સાઈબર ફરિયાદ કરી હતી, જે તપાસમાં સાચી હોવાનું સામે આવ્યું હતું.
જૈનમે 9 વર્ષ જૂના એક ટ્વીટમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરી હતી. આ ટ્વીટ પર વિનીતે ફરિયાદ નોંધાવી હતી.
હવે આ સમગ્ર મામલા પર જૈનમે અબ્બાસે ચુપ્પી તોડી છે અને કહ્યું છે કે, તે ઓનલાઈન રિએક્શનના કારણે ડરી ગઈ હતી.
જૈનમે લખ્યું- મને ન તો જવા માટે કહેવાયું, ન કાઢી મૂકાઈ. હું ઓનલાઈન રિએક્શનના કારણ ડરી ગઈ. મારી સુરક્ષાને કોઈ ખતરો નહોતો.
કૃષ્ણ ભક્તિમાં લીન થઈ 26 વર્ષની એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મના રસ્તે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!