F7_GnS7WYAA5cMG

'હું ડરી ગઈ...', ભારતથી તગેડી મૂકાયેલી PAK એન્કરે દેશ પહોંચીને શું કહ્યું?

logo
1117543_7465456_Zainab-abbas_updates

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે બ્લોકબસ્ટર મેચ રમાવા જઈ રહી છે.

logo
zainab 5

આ મેચમાં પાકિસ્તાની એન્કર જૈનબ અબ્બાસ ખૂબ ચર્ચામાં છે. જૈનબને ઉતાવળમાં ભારત છોડીને દુબઈ જવું પડ્યું હતું.

logo
zainab 4

જૈનબ વિરુદ્ધ ભારતીય વકીલ વિનીત જિંદલે સાઈબર ફરિયાદ કરી હતી, જે તપાસમાં સાચી હોવાનું સામે આવ્યું હતું.

logo
zainab 2

જૈનમે 9 વર્ષ જૂના એક ટ્વીટમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરી હતી. આ ટ્વીટ પર વિનીતે ફરિયાદ નોંધાવી હતી.

logo
zainban 2

હવે આ સમગ્ર મામલા પર જૈનમે અબ્બાસે ચુપ્પી તોડી છે અને કહ્યું છે કે, તે ઓનલાઈન રિએક્શનના કારણે ડરી ગઈ હતી.

logo
514207_5468340_updates

જૈનમે લખ્યું- મને ન તો જવા માટે કહેવાયું, ન કાઢી મૂકાઈ. હું ઓનલાઈન રિએક્શનના કારણ ડરી ગઈ. મારી સુરક્ષાને કોઈ ખતરો નહોતો.

logo

કૃષ્ણ ભક્તિમાં લીન થઈ 26 વર્ષની એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મના રસ્તે?

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો