અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન
ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ખુલીને પોતાની લવ લાઈફ વિશે વાત કરી હતી.
ઈવેન્ટમાં એક્ટ્રેસે અર્જુન કપૂર સાથે ક્યારે લગ્નના બંધનમાં બંધાવાની છે તેના પર ખુલાસો કર્યો હતો.
મલાઈકા મુજબ, ડિવોર્સ બાદ અર્જુન કપૂરે તેના જીવનમાં પ્રેમના રંગો ભરી દીધા છે અને તે ખુશીઓ લઈને આવ્યો છે.
તેણે કહ્યું, અમારી વચ્ચે ઉંમરનું અંતર છે, પરંતુ અમને એકબીજા સાથે રહેવું પસંદ છે.
લગ્નની વાત પર મલાઈકાએ કહ્યું, હાલમાં અમે પોતાની રિલેશનશીપ એન્જોય કરી રહ્યા છીએ.
લગ્ન ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે તેના પર હાલ કંઈ નહીં કહી શકું, અમે પ્રી-હનિમૂન પીરિયડ પર છીએ.
મલાઈકાએ કહ્યું, જો લોકોને અમારી રિલેશનશીપ ખોટી લાગે તો તે તેમની ભૂલ છે. મને ફરક નથી પડતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!