કાજોલને કઈ વાતનો ગુસ્સો આવ્યો? બોલી- હું અજય દેવગણ પર કેસ કરીશ
કાજોલ હાલમાં પોતાના વર્કફ્રંટને લઈને ખૂબ વ્યસ્ત છે. તેનો આગામી પ્રોજેક્ટ 'ધ ટ્રાયલ' છે જેમાં તે વકિલના રોલમાં દેખાશે.
ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કાજોલે પોતાના રોલ વિશે વાત કરી અને ચોંકાવનારો ખુલાસો પણ કર્યો.
કાજોલને પૂછવામાં આવ્યું કે તે રિયલ લાઈફમાં કોની પર કેસ કરશે? તેનો એક્ટ્રેસે મજેદાર જવાબ આપ્યો.
એક્ટ્રેસે કહ્યું, હું અજય દેવગણ પર કેસ કરીશ, આ માટે મારે કોઈ કારણ બતાવવાની જરૂર નથી.
'તેનું પતિ હોવું જ તેના પર કેસ કરવાનું કારણ છે, હું તેને જાણું છે તે મુજબ તે તમામ આરોપોને સ્વીકારી પણ લેશે.'
NEXT:
અમદાવાદમાં શરૂ થઈ દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, લંચ-ડીનર માટે શું છે ચાર્જ? જાણો
Related Stories
'100 પગલાં'ની આ ટ્રિકથી ફિટ રહે છે કેટરીના, ડાયેલમાં શામેલ છે આ ખાસ ફૂડ
પહેલીવાર નથી તૂટ્યું નતાશાનું દિલ, હાર્દિક પહેલા આ એક્ટર સાથે રિલેશનમાં હતી
દીકરાના લગ્નમાં મુકેશ અંબાણી રમ્યા ડાંડિયા, એક જેવા કપડામાં દેખાયા વેવાઈ
અંબાણી પરિવારની 'લાડકી' ઈશાથી થઈ ભૂલ કે નવી ફેશન?