રામ મંદિર બનાવતી કંપનીના શેર્સમાં આવી તોફાની તેજી, રોકાણકારો રાતો રાત માલામાલ!
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા જોર શોરથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાઈ રહ્યું છે.
સરકારે આ કામ L&T કંપનીને સોંપ્યું હતું, જે Tata Consultancy એન્જિનિયર્સ સાથે મળીને રામ મંદિર બનાવી રહી છે.
સરકારે આ કામ કંપનીને 16 નવેમ્બર 2020માં આપ્યું હતું.
જ્યારથી આ કંપનીને રામ મંદિરના નિર્માણનો ઓર્ડર મળ્યો છે ત્યારથી અત્યાર સુધી તેના શેર્સ 215 ટકા વધી ગયા છે.
2024ના અંત સુધીમાં રામ મંદિરના નિર્માણના બીજા તબક્કાનું કામ પૂરું થઈ જશે.
આ પહેલા L&T કંપની ઘણા મોટો પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી ચૂકી છે.
કેવડિયામાં બનેલા દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ આ કંપનીએ જ બનાવ્યું છે.
પિતા સુગર મિલમાં કામદાર, અકસ્માતમાં માતાનું નિધન; આવી રહી IAS અંકિતા ચૌધરીની સફર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા