હિંમતનગરમાં 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની વિશેષ ઉજવણી
દિવાળીની ઉજવણીમાં દીવડામાં ભગવાન રામની પ્રતિકૃતિ બનાવાઈ હતી.
સાથે જ તેમાં સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિકની પ્રતિકૃતિ દિવડા થકી દેખાઈ હતી.
હિંમતનગરમાં ખાનગી સ્કુલના મેદાનમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી.
સ્કુલના મેદાનમાં 45 લીટર તેલના ઉપયોગથી 8000 દીવડાઓ પ્રગટાવ્યા હતા.
સ્કુલમાં છેલ્લા પાંચ વર્ષથી દિવાળી પર્વની આ પ્રકારે વિશેષ ઉજવણી કરવામાં આવે છે.
એક રાતના 83 લાખ, દુનિયાની સૌથી મોંઘી હોટલ! સુવિધાઓ જાણીને ચોંકી જશો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ