BREAKING: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકો બહાર નીકળ્યા, 17 દિવસ બાદ પૂરું થયું રેસ્ક્યુ ઓપરેશન

Uttarkashi Tunnel Collapse Update: ઉત્તરકાશીના સિલ્ક્યારાની ટનલમાં ફસાયેલા 41 મજૂરો આખરે 17માં દિવસે બહાર આવ્યા. મંગળવારની બપોર તેમના માટે જીવનનો નવો અજવાળો લઈને આવી. જેમ…

View More BREAKING: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકો બહાર નીકળ્યા, 17 દિવસ બાદ પૂરું થયું રેસ્ક્યુ ઓપરેશન

ઉત્તરકાશીમાં ફસાયેલા 41 મજૂરો 17 દિવસે બહાર નીકળશે, ટનલમાં ખોદકામ પૂર્ણ, NDRFની ટીમ અંદર પહોંચી

Uttarkashi Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને ગમે ત્યારે બહાર કાઢી શકાય છે. ટનલમાં ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. 800 મીમી વ્યાસની પાઇપ પણ નાખવામાં…

View More ઉત્તરકાશીમાં ફસાયેલા 41 મજૂરો 17 દિવસે બહાર નીકળશે, ટનલમાં ખોદકામ પૂર્ણ, NDRFની ટીમ અંદર પહોંચી

Tunnel Rescue: 6 ઈંચની પાઈપ બની આશાનું કિરણ, સફરજન, ઓરેન્જ, કેળા, દવાઓ… 41 મજૂરોને શું-શું મોકલાયું?

Tunnel Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને 11 દિવસ વીતી ગયા છે. એક તરફ સુરંગમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી…

View More Tunnel Rescue: 6 ઈંચની પાઈપ બની આશાનું કિરણ, સફરજન, ઓરેન્જ, કેળા, દવાઓ… 41 મજૂરોને શું-શું મોકલાયું?

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 9 દિવસમાં પહેલીવાર મોકલાયો અન્નનો દાણો, કોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ મજૂરોના જીવ બચાવવા માટે સરકાર સતત સંપર્કમાં…

View More ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 9 દિવસમાં પહેલીવાર મોકલાયો અન્નનો દાણો, કોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ
Tunal of utterkashi

9 મીટર લાંબી પાઇપ લગાવાઇ, વિદેશી નિષ્ણાંતોની સલાહ બાદ ટનલમાં ફસાયેલા શ્રમજીવી ક્યારે બહાર આવશે

નવી દિલ્હી : ટનલમાં ફસાયેલા આ 40 જીવોને બચાવવા માટે અમેરિકન ઓગર મશીનને એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા દિલ્હીથી ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યું હતું. તેની મદદથી ડ્રિલિંગની કામગીરી…

View More 9 મીટર લાંબી પાઇપ લગાવાઇ, વિદેશી નિષ્ણાંતોની સલાહ બાદ ટનલમાં ફસાયેલા શ્રમજીવી ક્યારે બહાર આવશે

ઉત્તરકાશી ટનલમાં ફસાઈ છે 40 જિંદગીઓ, 50 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલું, શ્રમિકોને બહાર કાઢવા બનાવાયો નવો પ્લાન

Uttarkashi Tunnel Operation: ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન બાદ 40 જેટલા શ્રમિકો ફસાયા છે. આજે સતત ત્રીજા દિવસે પણ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.…

View More ઉત્તરકાશી ટનલમાં ફસાઈ છે 40 જિંદગીઓ, 50 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલું, શ્રમિકોને બહાર કાઢવા બનાવાયો નવો પ્લાન

ઉત્તરકાશીમાં 40 જિંદગીઓને બચાવવાની જંગ યથાવત્, ટનલમાં ફસાયેલા શ્રમિકોને પાઈપથી પહોંચાડવામાં આવી રહ્યું છે ઓક્સિજન

Uttarkashi tunnel collapse: ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ટનલમાં 40 શ્રમિકો ફસાયા છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા…

View More ઉત્તરકાશીમાં 40 જિંદગીઓને બચાવવાની જંગ યથાવત્, ટનલમાં ફસાયેલા શ્રમિકોને પાઈપથી પહોંચાડવામાં આવી રહ્યું છે ઓક્સિજન