નવી દિલ્હી : ઉત્તરકાશીની ટનલમાં આજે સવારથી આડું ડ્રિલિંગનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ ઓગર મશીને હજુ સુધી કામ શરૂ કર્યું નથી. અધિકારીઓનું કહેવું…
View More આગામી 40 કલાકમાં બહાર આવશે તમામ શ્રમજીવી, ફુલ પ્લાન તૈયાર પરંતુ આ એક માત્ર ડર…Uttarakhand
વિશ્વનું સૌથી અનોખું મંદિર, જ્યાં વગાડવામાં આવતો નથી શંખ; જાણો તેની પાછળનું રહસ્ય
Badrinath Dham: કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને તેમના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ ધામ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત…
View More વિશ્વનું સૌથી અનોખું મંદિર, જ્યાં વગાડવામાં આવતો નથી શંખ; જાણો તેની પાછળનું રહસ્યદિવાળીના દિવસે ઉતરાખંડમાં મોટી દુર્ઘટના, ટનલ ઘસી જતા 30 શ્રમજીવી ફસાયા
Uttarakhand News: ઉત્તરાખંડમાં દિવાળીના દિવસે મોટો અકસ્માત થયો છે. અહીં ઉત્તરકાશીમાં બંધ સુરંગની અંદર 30 થી 35 મજૂરો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. આ…
View More દિવાળીના દિવસે ઉતરાખંડમાં મોટી દુર્ઘટના, ટનલ ઘસી જતા 30 શ્રમજીવી ફસાયા“ચિંતા ન કરતા, હું Safe છું”: ઉત્તરાખંડના અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનો વીડિયો વાયરલ
“Don’t worry, I am safe”: Video of youth injured in Uttarakhand accident goes viral
View More “ચિંતા ન કરતા, હું Safe છું”: ઉત્તરાખંડના અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનો વીડિયો વાયરલ‘મને ભગવાને બચાવી’: ઉત્તરાખંડ બસ અકસ્માતને નજરે જોનાર મહિલા પ્રવાસીએ જુઓ શું કહ્યું
Statement of woman tourist who witnessed the Uttarakhand bus accident
View More ‘મને ભગવાને બચાવી’: ઉત્તરાખંડ બસ અકસ્માતને નજરે જોનાર મહિલા પ્રવાસીએ જુઓ શું કહ્યું‘હર હર મહાદેવ…’ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતીઓનો છેલ્લો વીડિયો સામે આવ્યો
‘Har Har Mahadev…’ The last video of Gujaratis who went on a pilgrimage to Uttarakhand
View More ‘હર હર મહાદેવ…’ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતીઓનો છેલ્લો વીડિયો સામે આવ્યોઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુઓનો છેલ્લો વીડિયો સામે આવ્યો
નીતિન ગોહિલ/ભાવનગર: ઉત્તરાખંડમાં રવિવારે ભાવનગરના શ્રદ્ધાળુઓની બસને ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ચારધામથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. જેમાં ગંગના નજીક બસ 100 મીટર ઊંડી…
View More ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુઓનો છેલ્લો વીડિયો સામે આવ્યોઉત્તરાખંડ અકસ્માત: પાલિતાણાના 29 વર્ષના યુવકના નિધનથી પરિવાર શોકમાં, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા
નિતિન ગોહીલ/ભાવનગર: ઉત્તરાખંડમાં રવિવારે ભાવનગરના 7 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ચારધામથી પરત ફરતી વખતે ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો.…
View More ઉત્તરાખંડ અકસ્માત: પાલિતાણાના 29 વર્ષના યુવકના નિધનથી પરિવાર શોકમાં, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયાગુજરાતીઓનો ગોઝારો અકસ્માત: ચારધામની યાત્રાની બસને અકસ્માત, 7ના મોત 27 ઘાયલ
અમદાવાદ : ગુજરાત માટે રવિવાર ખુબ જ ગોઝારો સાબિત થયો હતો. ભાવનગરથી ઉતરાખંડના ચારધામની યાત્રાએ ગયેલી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં કુલ 33 થી વધારે…
View More ગુજરાતીઓનો ગોઝારો અકસ્માત: ચારધામની યાત્રાની બસને અકસ્માત, 7ના મોત 27 ઘાયલઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, કેદારનાથ યાત્રા માર્ગ પર લેન્ડ સ્લાઈડથી 3 ગુજરાતીઓ સહિત 5 શ્રદ્ધાળુના મોત
ઉત્તરાખંડ: રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કાટમાળ નીચે ગુજરાતના ત્રણ શ્રદ્ધાળુઓ સહિત પાંચ લોકો દટાઈ જતા તેમના મોત નિપજ્યા છે. બીજી તરફ, રાજ્યના…
View More ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, કેદારનાથ યાત્રા માર્ગ પર લેન્ડ સ્લાઈડથી 3 ગુજરાતીઓ સહિત 5 શ્રદ્ધાળુના મોતનમામી ગંગે પ્રોજેક્ટ સ્થળે મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી 6 પોલીસકર્મીઓ સહિત 15 લોકોના મોત
દેહરાદૂન: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે એક મોટો અકસ્માત થયો હતો. અહીં વીજ કરંટ લાગવાથી બે ડઝનથી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા…
View More નમામી ગંગે પ્રોજેક્ટ સ્થળે મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી 6 પોલીસકર્મીઓ સહિત 15 લોકોના મોતઉત્તરકાશીમાં ભૂસ્ખલન! ગંગોત્રી હાઇવે પર જીવના જોખમે રસ્તો પાર કરતા યાત્રિકો, જુઓ Video
UttarkashiPilgrims risk their lives while travelling in the debris that came with flash flood on Gangotri Highway
View More ઉત્તરકાશીમાં ભૂસ્ખલન! ગંગોત્રી હાઇવે પર જીવના જોખમે રસ્તો પાર કરતા યાત્રિકો, જુઓ Videoઉત્તરાખંડમાં ટૂંક સમયમાં UCC લાગુ કરવામાં આવશે, CM પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરી આપી માહિતી
નવી દિલ્હી: યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીની આ દિવસોમાં સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું ટ્વિટ સામે…
View More ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં UCC લાગુ કરવામાં આવશે, CM પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરી આપી માહિતી3 દિવસથી બંધ ઘરમાં પતિ-પત્નીની લાશ મળી આવી, બાજુમાં 4 દિવસનો બાળક જીવતો મળ્યો
ઉત્તરાખંડના દેહરદૂનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહો ત્રણ દિવસ જૂના હોવાથી સડેલા હતા. આશ્ચર્યની વાત એ…
View More 3 દિવસથી બંધ ઘરમાં પતિ-પત્નીની લાશ મળી આવી, બાજુમાં 4 દિવસનો બાળક જીવતો મળ્યોભાજપ નેતાની પુત્રીના લગ્ન વિધર્મી યુવક સાથે નક્કી થયા, વિરોધ બાદ લીધો આકરો નિર્ણય
નવી દિલ્હી: ભાજપના નેતા અને પૌરી નગરપાલિકા પ્રમુખ યશપાલ બેનમની પુત્રીના લગ્ન 28 મેના રોજ મુસ્લિમ યુવક સાથે થવાના હતા, જે રદ કરવામાં આવ્યા છે.…
View More ભાજપ નેતાની પુત્રીના લગ્ન વિધર્મી યુવક સાથે નક્કી થયા, વિરોધ બાદ લીધો આકરો નિર્ણયIPLમાં ઓનલાઈન ગેમિંગ એપમાં હવે વકીલ બન્યો કરોડપતિ, બે ટીમ બનાવી, બંનેમાં જેકપોટ લાગ્યો
ઉત્તરાખંડ: IPLની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ફેન્ટેસી એપમાં રમનારો વધુ એક વ્યક્તિ કરોડપતિ…
View More IPLમાં ઓનલાઈન ગેમિંગ એપમાં હવે વકીલ બન્યો કરોડપતિ, બે ટીમ બનાવી, બંનેમાં જેકપોટ લાગ્યોજોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ જમીન ધસવાનો ખતરો, ISROએ લિસ્ટ જારી કર્યું 147 જગ્યાનું લિસ્ટ
નવી દિલ્હી: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના સમાચાર વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈસરોએ લેન્ડસ્લાઈડ એટલાસ બહાર પાડ્યું છે. આ ડેટાબેઝ હિમાલય અને…
View More જોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ જમીન ધસવાનો ખતરો, ISROએ લિસ્ટ જારી કર્યું 147 જગ્યાનું લિસ્ટજોશીમઠ માથે મોટી ઘાત! 12 દિવસમાં 5.4 સેમી જમીનમાં ધસ્યું, ISROની સેટેલાઈટ તસવીરમાં થયો ઘટસ્ફોટ
ઉત્તરાખંડ: ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે જોશીમઠ શહેરની સેટેલાઈટ તસવીરો જારી કરી છે. આ તસવીરોથી માલુમ પડ્યું છે કે જોશીમઠ કેવી રીતે ધીમે ધીમે જમીનમાં ઘસી…
View More જોશીમઠ માથે મોટી ઘાત! 12 દિવસમાં 5.4 સેમી જમીનમાં ધસ્યું, ISROની સેટેલાઈટ તસવીરમાં થયો ઘટસ્ફોટ‘ધસતા’ જોશીમઠ પર મોટો નિર્ણય… તુરંત ખાલી થશે ડેંઝર ઝોન એરિયા, લોકોને ભાડે રહેવા પૈસા આપશે સરકાર
દેહરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠ શહેરની દિવાલોમાં તિરાડ પડી રહી છે. જમીન ખસી રહી છે. ઘરોની દીવાલો ફાડીને પાણી વહી રહ્યું છે. બદ્રીનાથ ધામથી માત્ર 50 કિલોમીટર…
View More ‘ધસતા’ જોશીમઠ પર મોટો નિર્ણય… તુરંત ખાલી થશે ડેંઝર ઝોન એરિયા, લોકોને ભાડે રહેવા પૈસા આપશે સરકારઉતરાખંડનું એક શહેર સરકી રહ્યું છે, સરકારે કહ્યું અમે બચાવવા તમામ પ્રયાસ કરીશું
JoshiMath News: દેવભૂમિ ઉતરાખંડના ચારધામ માટે સૌથી વધારે પોપ્યુલર છે. ચારેયધામમાંથી એક છે બદ્રીનાથ અને બદ્રીનાથનો રસ્તો જોશીમઠ જાય છે. જોશીમઠને બદ્રીનાથનો દ્વાર પણ કહેવામાં…
View More ઉતરાખંડનું એક શહેર સરકી રહ્યું છે, સરકારે કહ્યું અમે બચાવવા તમામ પ્રયાસ કરીશું