વિશ્વનું સૌથી અનોખું મંદિર, જ્યાં વગાડવામાં આવતો નથી શંખ; જાણો તેની પાછળનું રહસ્ય

Badrinath Dham: કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને તેમના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ ધામ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત…

View More વિશ્વનું સૌથી અનોખું મંદિર, જ્યાં વગાડવામાં આવતો નથી શંખ; જાણો તેની પાછળનું રહસ્ય

ઉત્તરાખંડથી 6 મૃતકોના મૃતદેહ વતન લવાયા, ભાવનગરના કઠવા, પાદરી અને તરસરા ગામ રહ્યા સજ્જડ બંધ

નીતિન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડતા 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર…

View More ઉત્તરાખંડથી 6 મૃતકોના મૃતદેહ વતન લવાયા, ભાવનગરના કઠવા, પાદરી અને તરસરા ગામ રહ્યા સજ્જડ બંધ

ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મોટી ખબર, ફરી આ તારીખ સુધી રજીસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા 2023 પર મોટી ખબર સામે આવી રહી છે. ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ…

View More ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મોટી ખબર, ફરી આ તારીખ સુધી રજીસ્ટ્રેશન બંધ કરાયું
Kedarnath Yatra

કેદારનાથ સહિત ચારધામ યાત્રા અંગે સૌથી મોટા સમાચાર, યાત્રા અટકાવી દેવા આદેશ

નવી દિલ્હી : ઉતરાખંડમાં ચારધામ યાત્રા પર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી અને…

View More કેદારનાથ સહિત ચારધામ યાત્રા અંગે સૌથી મોટા સમાચાર, યાત્રા અટકાવી દેવા આદેશ