નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આપણી પાસે જ્ઞાન અને વિજ્ઞાનનો ભંડાર છે, પરંતુ ભીડના આધારે સત્ય અને અસત્યનો…
View More બાબા રામદેવનો સુપ્રીમ કોર્ટને પડકાર, અમારી દવા સંશોધન આધારિત કહો તો દર્દીઓની પરેડ કરાવી શકીએBABA Ramdev
પતંજલી અને બાબા રામદેવ લોકોને આયુર્વેદના નામે ગુમરાહ કરવાનું બંધ કરે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : આધુનિક દવાઓ અને રસીકરણ વિરુદ્ધ પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે,…
View More પતંજલી અને બાબા રામદેવ લોકોને આયુર્વેદના નામે ગુમરાહ કરવાનું બંધ કરે: સુપ્રીમ કોર્ટબાબા રામદેવની કંપનીનો શેર 225 રૂપિયા સસ્તો મળશે, OFS આજથી ખુલશે
નવી દિલ્હી: જો તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારી પાસે એક મોટી તક છે. યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ…
View More બાબા રામદેવની કંપનીનો શેર 225 રૂપિયા સસ્તો મળશે, OFS આજથી ખુલશે‘વેક્સિનેશન એક મોટું કૌભાંડ છે, તેનાથી લાખો લોકોનાં મોત થયા’, બાબા રામદેવના નિવેદન પર બબાલ
અમદાવાદ: યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોરોના રસીકરણને લઈને આપવામાં આવેલું નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં બાબા રસીકરણ પર સવાલ…
View More ‘વેક્સિનેશન એક મોટું કૌભાંડ છે, તેનાથી લાખો લોકોનાં મોત થયા’, બાબા રામદેવના નિવેદન પર બબાલપતંજલિની પ્રોડક્ટમાં નોન-વેજ મટિરિયલના ઉપયોગનો આરોપ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ પર તેના શાકાહારી ઉત્પાદનોમાં ‘નૉન-વેજિટેરિયન ઘટકો’નો ઉપયોગ કરવાનો આરોપ છે. દિલ્હી સ્થિત વકીલ સાશા જૈને આ આરોપ સાથે પતંજલિને નોટિસ…
View More પતંજલિની પ્રોડક્ટમાં નોન-વેજ મટિરિયલના ઉપયોગનો આરોપ, જાણો શું છે મામલોAdani બાદ હવે બાબા રામદેવની આ કંપનીના શેરની હાલત ખરાબ, રોકાણકારો ભારે ટેન્શનમાં
નવી દિલ્હી: હાલમાં શેર માર્કેટમાં ખૂબ જ વધઘટ જોવા મળી રહી છે. એવામાં યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડના શેર પણ દિવસેને દિવસે…
View More Adani બાદ હવે બાબા રામદેવની આ કંપનીના શેરની હાલત ખરાબ, રોકાણકારો ભારે ટેન્શનમાંબસ નમાજ પઢો પછી મન પડે તે કરો, 72 હુરોની લાલચમાં માનવતા વિરોધી કામ થાય છે: બાબા રામદેવ
બાડમેર : બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અંગેનો વિવાદ હજી શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. બીજી તરફ યોગગુરૂ બાબા રામદેવે ઇસ્લામ અને મુસલમાનો અંગે…
View More બસ નમાજ પઢો પછી મન પડે તે કરો, 72 હુરોની લાલચમાં માનવતા વિરોધી કામ થાય છે: બાબા રામદેવPolitics: Baba Ramdevએ Pakistan માટે આ શું બોલી દીધું ?
પાકિસ્તાનના થશે ચાર ટુકડા, જાણો કોણે કરી આ મોટી આગાહી
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવે ગુરુવારે ગણતંત્ર દિવસના અવસર પર કહ્યું કે, ટૂંક સમયમાં પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે. પાકિસ્તાન એક નાનો દેશ રહેશે…
View More પાકિસ્તાનના થશે ચાર ટુકડા, જાણો કોણે કરી આ મોટી આગાહી