વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધતા ગોધરાકાંડને પણ યાદ કર્યો અને કહ્યું કે તે સમયે તેમની પાસે સરકાર ચલાવવાનો બહુ અનુભવ નહોતો. પરંતુ ગુજરાત અને ગુજરાતના લોકોના ભરોસો હતો એટલે જ આજે ગુજરાત સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.