દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ભક્તોએ ગણપતિ મહોત્સવમાં ગણપતિને 10 રૂપિયાથી લઈને 500 સુધીની ચલણી નોટો વડે ગણપતિ મહારાજને શણગારવામાં આવ્યા. મુગટને પણ ચલણી નોટોથી શણગારાયો. આમ, કુલ 21 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાને શણગારવામાં આવ્યાં. જેને ભારે આકર્ષણ જમાવ્યું